વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...
મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા,૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી વ્યાસજ્ઞાતિમાં સમૂહ લગ્ન સંપન્ન, ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
સાંસદ, ધારાસભ્ય, કલેકટર-એસપી અને સંતો મહંતોએ આશીવચન પાઠવ્યા
શ્રી અસાઈત યુવા સંગઠન દ્વારા જ્ઞાતિના સાથ સહકારથી સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં...
PGVCL કર્મચારીનું ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન : PGVCL અધિક્ષક ઈજનેરને લેખીત રજુઆત
PGVCL ના કર્મચારીએ અમે આવા કામ માટે નવરા નથી, તમારાથી થાય તે કરી લો હું કોઇ થી બીતો નથી, મારે નોકરીમાં ત્રણ માસ જ બાકી છે કોઈ મારૂ કાંઈ બગાડી શકશે...
હળવદમાં હડકાયા કુતરાનો આંતક : 23 જેટલા લોકોને બચકાં ભર્યા
ખાટલે મોટી ખોટ હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય લોકોને સુરેન્દ્રનગર – મોરબી ખસેડાયા
મોરબી : તાજેતરમા હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આંતક મચાવી 23 લોકોને બચકાં ભરી...
મોરબી: સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ
મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સીરામીક ફેકટરીના લેબર ક્વાટરના ત્રીજા માળેથી પડી જતા મૂળ ઓરિસ્સાના કુંદરબીસડા ગામના વતની અને હાલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ...