મોરબીના સેવાભાવી અજય લોરિયા દ્વારા મહેન્દ્રનગરમાં ધાર્મિક કાર્યો નિમિત્તે રૂ. 1 લાખનું અનુદાન
મહેન્દ્રનગરના માજી ઉપસરપંચની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીમાં અજય લોરિયાની ઉપસ્થિતિ
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી ઉપસરપંચની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં સેવાભાવી અજય લોરિયા એ ગામના ધાર્મિક કાર્યોમાં...
મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં યોગ શિબિર યોજાઈ ગઈ
મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી આયોજન
મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે અઠવાડિક યોગ શિબિર યોજાઈ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ...
મોરબી અને માળિયા તાલુકામાં પેટા ચુંટણીની આચારસંહિતા અમલી બની
મોરબી: રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે અને પેટા ચુંટણીને પગલે મોરબી અને માળિયા તાલુકામાં આચારસંહિતા લાગુ થઇ છે જોકે જીલ્લાના અન્ય તાલુકાઓમાં આચારસંહિતા લાગુ પડશે નહિ
ગુજરાતના મુખ્ય...
મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગોકુળકા રાજા ગણેશોત્સવ
મોરબી: સોઓરડી વિસ્તારમાં વોર્ડ નં ૪ માં ગોકુળ ના બાલા હનુમાન મંદિર ખાતે ગોકુળ ના રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે ગોકુળ ના રાજા ની આરતી મોરબી નગરપાલિકાના પુવૅ ચેરમેન...
મોરબી ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી : મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાના જન્મ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપની ટીમ દ્વારા મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ...