હળવદમા હડકવા ઉપડેલા કુતરાએ ચાર બાળકોને બચકા ભર્યા
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા કૂતરાએ રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં...
મોરબીમાં માસૂમ બાળાની હત્યાના બનાવમાં પાલક માતા સહિત ચાર સામે ગુનો નોંધાયો
ફોરેન્સિક પીએમમાં બાળાનું ગુગળાવાથી મોત થયાનું ખુલતા બાળકીની હત્યા થયાનો ભાંડો ફૂટ્યો
મોરબી : મોરબીમાં માસુમ બાળાના શંકાસ્પદ મોતના પ્રકરણમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ બનાવ હત્યાનો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળાનું...
મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર આયોજન કરવામાં આવ્યું છે....
મોરબી : તા. 26થી 28 સપ્ટે. દરમિયાન ટ્રાફિક ઇ-ચલણનો ઓનલાઈન દંડ નહિ ભરી શકાય
સિસ્ટમ મેન્ટેનશ કામગીરીને પગલે ઓનલાઇન દંડ સ્વીકારવાની કામગીરી રહેશે બંધ
મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમનના સુચારૂ અમલવારી થાય તે માટે સીસીટીવી કેમેરા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને નિયમભંગ કરનાર વાહનચાલકને...
મોરબીના જડેશ્વર મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરાશે
ધ્વજારોહણ, મહાઆરતી અને ભાંગનું વિતરણ કરાશે
મોરબી : હાલ મોરબી શહેરમાં આવેલા જડેશ્વર મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા. 1 માર્ચ...