Thursday, July 17, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો

વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...

મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા,૧૨ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી વ્યાસજ્ઞાતિમાં સમૂહ લગ્ન સંપન્ન, ૧૨ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા સાંસદ, ધારાસભ્ય, કલેકટર-એસપી અને સંતો મહંતોએ આશીવચન પાઠવ્યા શ્રી અસાઈત યુવા સંગઠન દ્વારા જ્ઞાતિના સાથ સહકારથી સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં...

PGVCL કર્મચારીનું ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન : PGVCL અધિક્ષક ઈજનેરને લેખીત રજુઆત

PGVCL ના કર્મચારીએ અમે આવા કામ માટે નવરા નથી, તમારાથી થાય તે કરી લો હું કોઇ થી બીતો નથી, મારે નોકરીમાં ત્રણ માસ જ બાકી છે કોઈ મારૂ કાંઈ બગાડી શકશે...

હળવદમાં હડકાયા કુતરાનો આંતક : 23 જેટલા લોકોને બચકાં ભર્યા

ખાટલે મોટી ખોટ હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોય લોકોને સુરેન્દ્રનગર – મોરબી ખસેડાયા મોરબી : તાજેતરમા હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આંતક મચાવી 23 લોકોને બચકાં ભરી...

મોરબી: સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સીરામીક ફેકટરીના લેબર ક્વાટરના ત્રીજા માળેથી પડી જતા મૂળ ઓરિસ્સાના કુંદરબીસડા ગામના વતની અને હાલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe