મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ...
સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ
મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...
‘Him talk’ના ૨ એપિસોડમાં RJ અમીષા ને સાંભળો
મોરબીમાં શરૂ થયેલ 'Him talk' શો નો આજે બીજો એપિસોડ રિલીઝ થયો. જેમાં નાની જ વયે એક ડાન્સર, કોરિયોગ્રાફર, જીમમાં ટ્રેનર અને રેડીઓ જોકી સાથે ફિજીયોથેરાપી નો અભ્યાસ કરી રહ્યા છે...
મકરસંક્રાંતિના દિવસે મોરબી શહેરમાં કુલ 46 પક્ષીઓ પતંગની દોરીથી થયા ઈજાગ્રસ્ત
મોરબી: ગત મકરસંક્રાંતિના દિવસે ઉડતી પતંગોની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓનો નોંધાયેલો આંકડો બહાર આવ્યો છે. જો કે વણનોંધાયેલા પક્ષીઓની સંખ્યા વધુ હોય શકે છે.
ગત 11 જાન્યુઆરીથી આગામી 20 જાન્યુઆરી સુધી કરુણા...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...