Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ વચ્ચે મસમોટા ખાડાથી અકસ્માતનો ભય

લાંબા સમયથી પડેલા ખાડાનું વ્હેલી તકે બુરાણ કરવાની લોકમાંગ મોરબી : હાલ મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર રોડની વચ્ચે લાંબા સમયથી મસમોટો ખાડો પડી ગયો હોવાથી વાહન અકસ્માતનું જોખમ રહે...

મોરબી જિલ્લા પોલીસમાં બદલીનો ઘાણવો : 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીની...

એલસીબી પીઆઇને ટ્રાફિક શાખામાં મૂકી દેવાયા, લિવ રિઝર્વમાં રહેલા પીઆઇને સિટી બી ડિવિઝનમાં પોસ્ટિંગ : તમામને જૂની જગ્યાએથી તાત્કાલિક છુટા થવાનો આદેશ મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે રાતે ધરખમ...

મોરબી : નવા જાબુંડીયા ગામ નજીક જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે મોરબી તાલુકાના નવા જાબુંડીયા ગામ પાસે શ્રાવણીયો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા...

મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલન

મોરબી: મોરબીના હીરાપર મુકામે સવસાણી પરિવાર દ્વારા બનાવેલ પર્વેશદ્વારનું લોકાર્પણ તેમજ સ્નેહમિલનનો કાર્યક્રમ રાખેલ છે વિગતોનુસાર હિરાપર મુકામે સવસાણી પરીવાર દ્વારા પ્રવેશ દ્વાર બનાવેલ છે તેમનું ઓપનીગ સં.૨૦૭૮ વૈશાખ સુદ૧ ને રવિવારે...

સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરનારા તત્વો વિરુદ્ધ પગલાં ભરવા સરપંચ એસોસિએશનની માંગ

મોરબી : રાજકીય કિન્નાખોરીને કારણે મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય આવી ખોટી ફરિયાદો કરનાર તત્વો વિરુદ્ધ કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...