Saturday, March 29, 2025
Uam No. GJ32E0006963

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે ઉર્જામંત્રી સાથે હોદેદારોની મીટીંગ

 ઉર્જા મંત્રી દ્વારા સિરામિક ઉદ્યોગના પ્રશ્નો અંગે યોગ્ય કરવાની ખાતરી મળતા હોદેદારોએ રાહત અનુભવી  મોરબી સિરામિક ઉદ્યોગને કનડતા વિવિધ પ્રશ્નો પૈકીના ઉર્જા સંબંધિત પ્રશ્નોની રજૂઆત માટે આજે એસોના હોદેદારો આજે ઉર્જા મંત્રીને...

હળવદ ટાઉન પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન બની રહી

અનેકવાર રજૂઆત કરવા છતાં ચાલુ ન કરાતા લોકોને પડતી મુશ્કેલીઓ હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ચોકી ગામથી દૂર હોવાના કારણે શહેરમાં ચોરી લૂંટ ફાટ મારામારી ટાફીક તેમજ રોમીયોનો ત્રાસ...

રાજકોટ : બેકાબુ બનેલા ટ્રકે બે રીક્ષા, બાઈક અને કારને ઠોકરે ચડાવ્યા

રાજકોટના માધાપર ચોકડી નજીક એક બેકાબુ ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા દુર્ઘટના સર્જાઈ  હાઈવે પર વાહનો પુરપાટ ઝડપે દોડતા હોય છે જેથી અકસ્માતોના એક બાદ એક બનાવ બનતા રહે છે જેમાં...

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દશનામ ગોસ્વામી સમાજના સાત યુગલો લગ્નગ્રંથીથી જોડાશે, સમૂહ લગ્નમાં રક્તદાન કેમ્પનું આયોજન સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના સમાજનો વિકાસ પ્રગતિ અને સમાજ માટે સમૂહ લગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવા મેદાને...

મોરબીના મ્યુઝીસિયનનો ઓક્ટોપેડ કોન્ટેસ્ટના સેમિફાઇનલમા પ્રવેશ : વોટિંગ કરવાની અપીલ

ગુજરાતમાંથી પસંદ થયેલા એક માત્ર મોરબીના ભાવિક ગજ્જરને વિનર બનાવવા વધુને વધુ લોકો મત આપે તેવો અનુરોધ મોરબી : મોરબીના મ્યુઝીસિયન ભાવિક ગજ્જરે ઓક્ટોપેડ કોન્ટેસ્ટના સેમિફાઇનલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...