26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...
અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા વાંકાનેરમાં 5 સ્થળે પાણીની પરબ શરૂ કરાઈ
વાંકાનેર : હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. ત્યારે રાહદારીઓને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા વાંકાનેર શહેરમાં અલગ અલગ...
માળીયા નજીક સુરજબારી પુલ પાસે બે ટ્રક વચ્ચે કાર ફસાઈ, ટ્રાફિમજામ
મોરબી : જાણવા મળતી વિગત મુજબ 8 - એ નેશનલ હાઇવે પર માળીયા થી સામખીયાળી વચ્ચે સૂરજ બારી પુલ પાસે આજે સાંજના સમયે માળીયાથી કચ્છ બાજુ જતી અલ્ટો કાર ટ્રકને ઓવરટેક...
મિશન નવભારત મોરબી દ્વારા શહીદ દિવસે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મરબી : 23 માર્ચના રોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા શહીદ...