શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને સ્વચ્છ કરતા રાષ્ટ્રભક્ત અજય લોરીયા
શહીદ દિવસે ક્રાંતિવીરોની પ્રતિમાને રાષ્ટ્રભક્ત અજય લોરીયા સ્વચ્છ કરવામાં આવેલ હતી
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર શહીદ દિવસ નિમિતે મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અમર શહીદ ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,સુભાષચંદ્રબોઝ,ચંદ્રશેખર આઝાદ તેમજ સરદાર વલ્લભભાઈ...
નવલખી ફાટકને ફરી ખુલ્લી કરવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની સાંસદ અને રાજ્યમંત્રીને રજુઆત
મોરબી : તાજેતરમા મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલી નવલખી ફાટકને બંધ કરી દેતા હજારો લોકોને 3થી5 કિમિ ફરી ફરીને જવું પડે છે. આથી આસપાસના રહીશોની સાથે જિલ્લા પંચાયતના...
હળવદમાં પોલીસે હાઇવે ઉપર વાહન ચાલકોને કર્યા જાગૃત
હળવદ : હાલ હળવદ પોલીસ દ્વારા હાઇવે પર વાહનો ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજ કરવામાં આવી હતી. સાથે પોતાની સેફ્ટી રાખવા તેમજ વાહનો પાર્ક કરવા અંગે અને વાહનો કેવી રીતે...
યંગ ઇન્ડિયા ગૃપના દિલિપભાઈ દલસાણીયાએ પોતાના જન્મદિનની સેવાલક્ષી ઉજવણી કરી
યંગ ઈન્ડિયા ગ્રૂપ ની પ્રણાલી અનુસાર આજરોજ મારા જન્મદિવસ જન્મદિવસ નિમિતે જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે "આપવાનો આનંદ " કાર્યક્રમ હેઠળ સરકારી શાળાના અને શ્રામજીવી વિસ્તાર ના બાળકો ને...



















