Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપ કાસૂન્દ્રા ના શુભ વિવાહ યોજાયા જુઓ તસ્વીરો

મોરબી: ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા મુકામે યોજાઇ ગયા હતા ઘુનડા(ખા.) નિવાસી અ સૌ. જશુબેન તથા શ્રી ભણજીભાઇ કાસૂન્દ્રા ના સુપુત્ર પ્રદીપભાઇ કાસૂન્દ્રાના શુભ વિવાહ ગાળા ગામ નિવાસી...

મોરબીમાં સોનાના દાગીના તફડાવી જનારો ચિટર ઝડપાયો

દાગીના માતા-પિતાને બતાવવા જવું છે કહી ચિટિંગ કરનાર અઠંગ ચિટર એલસીબીની ઝપટે મોરબી : મારે સોનાના દાગીના ખરીદવા છે પરંતુ માતા – પિતાને બતાવવા પડશે જેથી ઘરે જોવા લઈ જવા દો કહી...

ટંકારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે ઉછીના લીધેલા 30 લાખ ન ચુકવતા ફરિયાદ

તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને તેના ભાઈએ ધંધા માટે વકીલ પાસેથી 30 લાખ ઉછીના લીધા હતા : નાણાં પેટે આપેલા ચેક રિટર્ન થતા ફરિયાદ ટંકારા : ટંકારામાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને...

મોરબીમાં એસટી બસોના પૈડા થંભી ગયા : ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી

કર્મીઓની હડતાલને પગલે ડેપોમાં બસના થપ્પા લાગ્યા : એસટી કર્મીઓએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો મોરબી : રાજયભરમાં બુધવારે રાતથી એસટી કર્મીઓની હડતાળ શરૂ થઈ જતા તમામ એસટી બસોના પૈડા થંભી ગયા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...