Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબી : હસ્તી મેહતાના દવાખાને આયુર્વેદિક ચૂર્ણનું નિ:શુલ્ક વિતરણ કરાયું

મોરબી : ડો. હસ્તી મહેતાના દવાખાના ખાતે ગઈકાલે તા. 16ના રોજ આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઔષધીય ચૂર્ણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અનેક પરિવારોએ લાભ લીધો હતો. આ તકે...

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દેશના ખ્યાતનામ ગાયક કલાકારો બોલાવશે રમઝટ

આ વખતેની નવરાત્રી શહીદ પરિવારોના લાભાર્થે યોજાશે મોરબી ઇન્ડિયન આઈડલ ના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સા રે ગા મા પા)અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા બોલાવશે રાસ ની રમઝટ મોરબી : મોરબીમાં...

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન

મોરબી : આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બેઠા પુલ નીચે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાનો સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ...

મોટર સાયકલ ઉપરથી પડી જતા યુવાનનું કરુણ મૃત્યુ

તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું...

મોરબીના માણેકવાડા આયુર્વેદિક ટીમ દ્વારા મોરબી નવા બસ સ્ટેન્ડમાં ઉકાળા વિતરણ કરાયું

આયુર્વેદિક ટીમ દ્વારા બસ સ્ટેન્ડમાં આવાગમન કરતી બસોનું સેનિટાઈઝેશન પણ કરાયું મોરબી : શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીના નવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટરની ટીમ દ્વારા એસ.ટી. કર્મચારી અને પસેન્જરોને આયુર્વેદિક ઉકાળા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...