હળવદમા વીજચોરો ઉપર તવાઈ, ત્રણ દિવસમાં રૂ.૭૭.૯૫ લાખની વીજચોરી ઝડપાઈ
હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલની જુદી જુદી ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેમાં 112 કિસ્સામાં વીજચોરી ઝડપાઈ જતા રૂ.77.95 લાખનો દંડ ફટકારવામાં આવ્યો...
નવલખી ફાટકને ફરી ખુલ્લી કરવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની સાંસદ અને રાજ્યમંત્રીને રજુઆત
મોરબી : તાજેતરમા મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલી નવલખી ફાટકને બંધ કરી દેતા હજારો લોકોને 3થી5 કિમિ ફરી ફરીને જવું પડે છે. આથી આસપાસના રહીશોની સાથે જિલ્લા પંચાયતના...
મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે
મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ચૈત્રી...



















