Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ખોડિયાર જયંતિએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધી પદયાત્રા યોજાઈ

ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ...

મોરબી પાલિકા તંત્રએ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવા કમર કસી

પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ વેરા વસૂલાત માટે કામે લાગ્યા :રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 8 હજાર આસમીઓને નોટિસ અપાશે મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ વેરા વસુલતનો ટાર્ગેટ પૂરો કરવા કમર...

સોશ્યલ મીડિયાની કમાલ : ગુમ થયેલા બાળકનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન

લાલપરમા વાલી સાથે ખરીદી કરવા આવેલો બાળક વિખૂટો પડ્યો, સોશ્યલ મીડિયામાં ગુમ થયાનો મેસેજ વાયરલ થતા પરિવાર સાથે મિલન થઈ ગયુ મોરબી : મોરબીના લાલપરમાં આજે સોશ્યલ મીડિયાના કારણે ગુમ થયેલા બાળકનું...

મોરબીમાં ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ

પોલીસ દ્વારા ફરિયાદી અને શકમંદોની પૂછપરછ   મોરબી : મહેન્દ્રનગર નજીક ગૌશાળા પાસે કારમાં બેઠેલા ગૌરક્ષક પર ફાયરીગ થયાના બનાવમાં ગૌરક્ષકની ફરિયાદના આધારે આજાણ્યા બે શખસો સામે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે...

મોરબી : ધારાસભ્ય સાબરીયાના ૧૦ દિવસના જામીન મંજુર

વિધાનસભાના સત્રમાં તેમજ કલેકટર સાથેની મીટીંગમાં હાજરી આપવાની હોવાનું કારણ કોર્ટે માન્ય રાખીને વચગાળાના જામીન આપ્યા   મોરબી : સિંચાઈ કૌભાંડમાં જેલહવાલે રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાના ૧૦ દિવસના જામીન કોર્ટે મંજુર કર્યા છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...