Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

ટંકારા તાલુકાના 20 ગામના 303 ખેડૂતોને ગત વર્ષની બાકી કૃષિ સહાય ચુકવવા માંગ કોંગ્રેસ...

ટંકારા: 20 ગામના 303 ખેડૂતો ગત વર્ષની કૃષિ સહાયથી વંચિત હોય જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બાકી રહેતી 16 લાખ જેટલી રકમ ફાળવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ટંકારા...

ટંકારામાં નવા નાકા પાસે નાલુ મંજૂર નહિ કરાતા લોકોમાં આક્રોશ

ટંકારા : તાજેતરમા રાજકોટ મોરબી હાઇવે રોડ ફોરલેન બનાવવાની કામગીરી ચાલુ છે. ટંકારામાં લતીપર ચોકડીએ ઓવર બ્રિજ બની રહેલ છે ઓવર બ્રિજ નો ઢાળ મોરબી તરફ નગર નાકા સુધી આવશે. ટંકારામાં...

ટંકારામાં મગફળી રજીસ્ટ્રેશન માટે ખેડૂતો પાસેથી લીધેલી ફી પરતની ગ્રાહક સુરક્ષા દ્વારા માંગ

તાજેતરમા સરકાર દ્વારા મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે જેમાં રજીસ્ટ્રેશન માટેની ફી લેવામાં આવતી હોય જેથી સરકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોય જેથી ખેડૂતોને ફી પરત આપવાની માંગ કરાઈ...

ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વૈષ્ણવોએ ફૂલોના હિંડોળાની ઝાંખીનો લાભ લઈ ધન્યતા અનુભવી

અધિકમાસ નિમિત્તે રાવલ પરિવાર દ્વારા હિંડોળા મનોરથ રાખવામાં આવ્યો હતો ટંકારા : તાજેતરમા પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં અધિક માસમાં આખા વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવોની ઝાંખી કરાવવામાં...

ટંકારા: 108 ના વોલ્યન્ટર કેયુરભાઈ દુબરીયા અને પરેશભાઈ ઢેઢી નું સન્માન કરાયુ

ટંકારા લતીપર ચોકડી પર જે-પટેલ વ્હીલ એલાઈમેન્ટ નામાલિક કેયુરભાઈ દુબરીયા અને બહુચર બેટરી ના માલિકપરેશભાઈ ઢેઢી ને 108 ઇમરજન્સી અમદાવાદ દ્રારા સન્માન પત્ર એનાયત કરાયા છે કોરોના મહામારી મા રાત દિવસ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...