Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: લખધીરગઢ ગામે નહાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડેલો યુવક ડૂબી જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે પહોંચી...

ટંકારા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજાઈ

ટંકારા:  પીએસઆઈ તરીકે બી ડી પરમારની બદલી કરવામાં આવી હોય અને થાણા અધિકારીએ ચાર્જ સંભાળ્યો હોય ત્યારે ટંકારા શહેરમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને પુરપાટ વાહનો ચલાવતા અને સ્ટાઈલ મારનાર...

મોટા ખિજડીયા ગામે ઝાલા પરીવાર દ્વારા ઘરે બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની આરાધના

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પાછલા ૧૨ વર્ષથી ટંકારાના મોટા ખિજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય સમાજના જુવાનસિંહ શક્તિસિંહ ઝાલા તેમના ધરે વિધ્નહર્તા એકદંતાયને બિરાજમાન કરાવી પુજન અર્ચન કરી ભક્તિ કરવામાં આવી રહી...

ટંકારા: જબલપુર એજ્યુ. કમિટી, પ્રા.શાળા,અને RSS દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા તેમજ RSS ના સહયોગથી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવેલ હતું જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા અને આર.એસ.એસ ના સહયોગથી...

ટંકારા: વહીવટી તંત્રની પોલ ખોલતા રોડ રસ્તાના ખાડાઓ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા માં ભારે વરસાદ થી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર ની પોલ ખોલતા મોરબી રાજકોટ હાઇવેના ખાડાઓની તસવીરો સામે આવી છે ટંકારા હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજ ના નીકળતા ડ્રાઈવરજન માં તોતિંગ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...