Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

ટંકારામા 26 કલાક મા 14 ઇંચ : 8 લોકો નુ રેસ્ક્યુ

ટંકારા:  મળતી માહિતી મુજબ રવિવારની સાંજે ચાલુ થયેલા વરસાદ બાદ રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ટંકારા પંથકમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા...

ટંકારા માં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો રણછોડદાસજી ચેરીટેબલ આંખ ની હોસ્પિટલ દ્વારા સેવાયજ્ઞ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારામાં ગુરુભક્તો દ્વારા દર મહિનાની 6 તારીખે આંખનો સેવા કેમ્પ યોજવામાં આવે છે પરંતુ કોરોના ની વૈશ્વિક મહામારી લઈને હાલમાં આ કેમ્પ સરકાર ની ગાઈડલાઈન મુજબ યોજાઈ શકતો...

ટંકારા : P.S.I એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચા

( રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પી. એસ. આઇ એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચાછે લ્લા 18 મહિના થી ટંકારા પોલિશ સ્ટેશન ની કમાન સંભાળનાર એલ બી...

ટંકારા: આજે નાગ પંચમીના દિવસે નેકનામ ગામે નાગદેવતાએ દર્શન દેતા લોકો ભાવવિભોર

ટંકારા : આજે નાગ પાંચમીનું પર્વ હોવાથી લોકો ઘરે રૂના નાગલા બનાવી તેનું પૂજન-અર્ચન કરતા હોય છે. ત્યારે ટંકારા તાલુકાના નેકનામ ગામમાં રબારી વાસ વિસ્તારમાં નાગ પંચમીના દિવસે નાગદેવતાએ વહેલી સવારે 6...

ટંકારાના નાના ખીજડીયામાં ભારે વરસાદને લીધે વોકળાનું પાણી રસ્તા પર આવી જતા હાલાકી

ટંકારા : ગઈકાલે ભારે વરસાદને પગલે ટંકારાના નાના ખિજડીયા ગામમાં આવેલ વોકળાનું પાણી રસ્તા પર આવી ગયું હતું. આથી, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે ધુનડા,...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...