Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે માસ્ક વિતરણ,યજ્ઞ,અને સફાઇ અભિયાન

(પ્રતીક આચાર્ય,ટંકારા) આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસ નિમિત્તે ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોદી સાહેબ દીર્ઘાયુ દ્રષ્ટિ માટે ટંકારા તાલુકા ભાજપ...

ટંકારામાં પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસ સામે લડવા ગ્રામજનોને અવગત કરવામાં આવ્યા

ટંકારા: વિશ્વ ની મહામારી કોરોના covid-19 દિવસેને દિવસે વધતો જાય છે મેટ્રો સિટી બાદ નાના તાલુકા લેવલના ગામોમાં પણ કોરોના નો વ્યાપ એ દિવસે ને દિવસે વધતો જોવા મળે છે ત્યારે...

ટંકારા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા. લિ અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ની શુભેચ્છા મુલાકાત લેતા...

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા: કારખાના ની સ્વરછતા સગવડતા અને મજુરો માટે ની સેવા ની કરી સરાહના લોકડાઉન વખતે જરૂરીયાતમંદ ને મદદ કરનાર ફેક્ટરી માલિક અને ગુજરાત પોલી વુવન ના ડાયરેક્ટર શ્રી...

રાજ્યકક્ષાના વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ યોજાયું

ટંકારા: વન મહોત્સવ 2020 નિમિત્તે ટંકારા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આર્ય સમાજના ગુરુજી રામદેવજી તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ ટંકારાના...

ટંકારા: કનેક્ટિવિટીની સમસ્યાના કારણે પોસ્ટ ઓફિસે ગ્રાહકોને ધરમના ધક્કા

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોને ધરમધક્કા ટંકારા પોસ્ટ ઓફિસમાં કનેક્ટિવિટીને કારણે લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે બહારગામથી આવેલા લોકો કનેક્ટિવિટીને કારણે સવારથી બપોર સુધી બેસી કોઈ પણ કામ થતું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...