ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..
ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે
ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...
ટંકારામાં બે જુગારીઓ રૂ. 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
ટંકારા : તાજેતરમાં ટંકારા પોલીસ દ્વારા બે શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 10,450 જપ્ત કર્યા છે.
ગઈકાલે તા. 29ના રોજ ટંકારામાં દેવીપુજકવાસના મેઇન ચોકમાં...
ટંકારાનો બનાવ : ટ્રક ઉપરના કેબલ વાયરને ભૂલથી અડકી ગયા બાદ નીચે પટકાયેલા...
ટંકારા : તાજેતરમાં ટંકારાના નાના ખીજડીયા ગામથી અડધો કીમી દુર ઘુનડા ગામ તરફ મોટાખીજડીયા ગામ પાસે એક ટ્રક ઉપરથી પસાર થતા કેબલ વાયરને અડકી ગયા બાદ યુવાન ટ્રકમાંથી નીચે પટકાતા તેને...
જાણો ટંકારા નજીક આવેલ જડેશ્વર મહાદેવજીના મંદિરનો ઇતિહાસ
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી આશરે 3 કિલોમીટર નજીક આવેલ જડેશ્વરદાદા નો ઇતિહાસ જાણવા જેવો છે જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના રાજા જામ રાવળનો જન્મ ઈતિહાસિક રીતે સંકળાયેલો છે....
ટંકારા પાસે ખુંટીયો આડો ઉતરતા અકસ્માતમાં બોલેરો ચાલકનું મૃત્યુ
ટંકારા: તાજેતરમાં ટંકારા નજીક બોલેરો જતી હોય ત્યારે ખુંટીયો આડો ઉતરતા અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો પીકઅપના ચાલકનું મોત થયેલ હતું
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા ઈશ્વર ઉકાભાઈ હણ પોલીસ ફરિયાદ નોંધાવી...