Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: ઓમ વિદ્યાલયના છાત્રો દ્વારા સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ રેલી

દેશના વડાપ્રધાન પણ સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી દેશના નાગરિકો ના સ્વાસ્થ્યની ચિંતા કરી રહયા છે ત્યારે ઓમ વિદ્યાલય ટંકારાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાગૃતિ અને...

ટંકારા નજીક કન્ટેઇનરે બાઇક પર જતા લેન્ડ એન્ડ રેકર્ડના ઇન્સ્પેકટરને હડફેટે લેતા ઇજા

ટંકારા : ટંકારા નજીક લેન્ડ એન્ડ રેકર્ડના ઇન્સ્પેકટરને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેઓ બાઇક લઈને જતા હતા તે વેળાએ કન્ટેઇનરે તેઓના બાઇકને હડફેટે લીધું હતું. આ મામલે તેઓએ...

ટંકારાના 15 ગામોમાં એફપ્રો દ્વારા મોનોકોટોફોસ બંધ કરાવવા કેમ્પઈન યોજાયુ

લાલ લેબલવાળી દવાની ઘાતકતા વિશે લોકોને માહિતગાર કરાયા : ખેડૂતોએ ખેતીમા ઘાતક દવાનો ઉપયોગ ન કરવાના શપથ લીધા ટંકારા : એક્શન ફોર ફ્રૂટ પ્રોડક્શન અને BCI બેટર કોટન ઈનિસિએટિવ ગાઈડલાઈન મુજબ આંતરરાષ્ટ્રીય...

ટંકારામાં બપોરના 12 થી 2 વચ્ચે વધુ પોણો ઈંચ વરસાદ

ટંકારા સિવાયના ચારેય તાલુકા મેઘવીરામ ટંકારા : ટંકારામા આજે વહેલી સવારથી ફરી મેઘમહેર શરુ થઈ છે અને વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એક ઈચ વરસાદ નોંધાયો હતો.ત્યારે ટંકારમાં આજે બપોરના 12થી 2...

ટંકારાના સજ્જનપર ગામે નવી પેઢીને ટેકનોલોજી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું

ચંદયાન-૨નો લાઈવ ડેમો મોડલ દ્વારા દર્શવતા બાળકો ભારે રોમાંચિત થયા : રોબોટિક ફૂટબોલ ગેમનો બાળકોએ ભરપૂર આનંદ માણ્યો ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામા આજે ટેકનોસ્ટાર કં. દ્વારા રોબોટિક્સ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...