Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

ટંકારામાં કાનૂની શિબિર યોજાઈ

ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સતા સેવા મંડળના ચેરમેન કુમારી બી. જી. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવડી હાઈસ્કૂલમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટીના અનુસંધાને તાજેતરમાં એક માહિતી શિબિરનું...

ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી મળ્યાની ફરિયાદ

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. જે બનાવની મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના હડમતિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે જગદીશભાઈ મનસુખભાઇ કામરીયા ઉ.વ. 31એ ફરિયાદ...

ટંકારાના ધુનડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

ટંકારા : ટંકારા પોલીસે ધૂનડા ગામે રમાતા જુગાર ઉપર દરોડો પાડીને મનીષભાઇ વજીરભાઇ બગથરીયા ઉ.વ.૩૨, કિશોરભાઇ વલ્લભભાઇ પાટડીયા ઉ.વ. ૨૫, અરવીંદભાઇ બેચરભાઇ જોગડીયા ઉ.વ. ૩૩ અને કાળુભાઇ ઓધવજીભાઇ પંચાસરા ઉ.વ. ૩૨ને...

ટંકારા: ઓમ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

ટંકારા: ટંકારમાં પણ જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઇજાવનો કરવામાં આવેલ હતી જેમાં બુધવારના રોજ કે.જી. થી ધોરણ-૩ માં ''કાન-ગોપી'' વેશભૂષા સ્પર્ધા અને ધોરણ ૪ થી ૧૨ માં રાસ-ગરબા અને મટ્ટકી ફોડી કાન...

ઈન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા દ્વારા જન્માષ્ટમીની શાળામાં ઉજવણી કરાઈ

ટંકારા : ઈન્ડિયન લાયન્સ ક્લબ ટંકારા તથા લાઈફ લિંકસ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે જન્માષ્ટમી ની ઉજવણી કરેલ તેમાં ધોરણ 5 થી 9 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તથા કાનુડા બનેલ. ધોરણ 1 થી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...