Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે માસ્ક વિતરણ,યજ્ઞ,અને સફાઇ અભિયાન

(પ્રતીક આચાર્ય,ટંકારા) આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70 માં જન્મદિવસ નિમિત્તે ટંકારા તાલુકા ભાજપ દ્વારા મોદી સાહેબ દીર્ઘાયુ દ્રષ્ટિ માટે ટંકારા તાલુકા ભાજપ...

ટંકારાની મેડિકલ ટીમે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી

ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ 19ની મહામારી વચ્ચે ગરીબ જરૂરીયાતમંદ બિમાર લોકોની સારવાર કરતા મેડિકલ ઓફિસર ડો. ચિખલિયા. ડો દવે. ઈમર્જન્સી 108ના ડો રૂબિનાબેન. પાઈલોટ છેલ્લુભાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ...

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે

મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં...

ટંકારામાં પટેલ સમાજ એસો આયોજિત ફ્રી નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

ટંકારા: હાલટંકારામાં પટેલ સમાજ એસો, નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું ઉદઘાટન આચાર્ય રામદેવજી દ્વારા દીપ...

ટંકારામાં ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા આક્રોશ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ કરવા માંગ

ટંકારા : હાલ રાજકોટ – મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની કુંડીઓ ખુલ્લી મૂકી દેવાતા આજે વધુ એક ગૌવંશ આ કુંડીમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...