Wednesday, September 17, 2025
Uam No. GJ32E0006963

ટંકારા પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બેના મોત, બે ગંભીર

બાઇકમાં ત્રણ સવારી જતો પરપ્રાંતીય પરિવાર અને બાઈક સવાર સ્થાનિક યુવાન વચ્ચે અકસ્માત ટંકારા : હાલ રંગોના પર્વ ધુળેટીના દિવસે જ ટંકારા નજીક રોડ અકસ્માત સર્જાતા રોડ ઉપર લોહીના રંગ જોવા મળતા...

ટંકારાના નવા બસ સ્ટેન્ડમાં બસ જ ન આવતા લોકોમાં આક્રોશ

હાલ તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા બસ સ્ટેન્ડમાં મોરબી તરફથી એકપણ બસ નથી ડોકાતી મોરબી ડેપો મેનેજરનો હાસ્યાસ્પદ જવાબ : બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ઉપરી આદેશની રાહ જોતું તંત્ર ટંકારા : ટંકારા તાલુકાને...

મંત્રીઓ અને અગ્રણીઓએ હડમતીયા ગામે આપા પાલણપીર સ્થળની મુલાકાત લીધી

મેઘવાળ સમાજના આગેવાનોએ મંત્રીઓ અને અગ્રણીઓનું સન્માન કર્યું ટંકારા : હાલ હડમતીયા ગામના મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર”ની મુલાકાત રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓએ લીધી...

ટંકારા: હીરાપરમાં ‘સર્વસ્તુ’ પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લેતા રાજ્યમંત્રી

ટંકારા: હીરાપરમાં 'સર્વસ્તુ' પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લઇ ઠંડીમાં તાપણાનો આનંદ લેત રાજ્યમંત્રી બૃજેશભાઈ મેરજા પ્રવાસ દરમિયાન રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ ટંકારાના હીરાપરમાં 'સર્વસ્તુ' પ્રિન્ટેક્સ કંપની ની શુભેચ્છા મુલાકાત લીધેલ...

ટંકારામાં રાજાશાહી વખતનું રેલ્વે સ્ટેશન ખંઢેર હાલતમાં

ટંકારામાં હાલ રાજાશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય હતો. પણ વર્તમાન અતિ દુઃખદ છે. આજે રેલવે સ્ટેશન ખંઢેર હાલતમાં છે. વર્ષો પહેલા અહીં સવાર સાંજ છુક છુક ગાડી આવતી એ વાત...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...