Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

ટંકારા: આર્મીમેન પી.એસ.પંડ્યાને શોધી કાઢનારને 51 હજારના ઈનામની જાહેરાત

ટંકારા : તાજેતરમા ટંકારા શહેરમાં રેવન્યુ સર્વે નંબર 25ની સોનાની લગડી જેવી કરોડોની કિંમતી જમીન અધિકારીઓ અને રાજકારણીઓએ આર્મીમેનના નામે ફાળવી હડપ કરી લીધાનો ચોંકાવનારો આરોપ લગાવી છેલ્લા ત્રણ મહિનાથી ઉપવાસી...

મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ

રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા...

ટંકારામાં ચડી-ટીશર્ટ પહેરેલ ગેંગનો દ્વારા ચારેક ફેક્ટરીમાં હાથફેરો !!

બિન્દાસ રીતે ચોરીને અંજામ આપી અંધારામાં અદ્રશ્ય થતી ટોળકીથી ઉદ્યોગપતિમા ફફડાટ : તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ ટંકારા : હાલ ટંકારા તાલુકામાં ઉદ્યોગ હબ ગણાતા લજાઈ રોડ પર આવેલા ચારેક કારખાનાઓમાં બે દિવસ...

ટંકારા અને મિતાણા સર્વિસ રોડ રીપેર નહિ થાય તો હાઇવે ચક્કાજામ ની ચીમકી !!

ઓવરબ્રિજના સર્વિસ રોડ મામલે શનિવાર સુધીનું અલ્ટીમેટમ અપાતા કોન્ટ્રાકટરને રેલો આવ્યો ટંકારા : હાલ રાજકોટ મોરબી હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવી ટંકારા અને...

ટંકારામાં પટેલ સમાજ એસો આયોજિત ફ્રી નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

ટંકારા: હાલટંકારામાં પટેલ સમાજ એસો, નક્ષત્ર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનું ઉદઘાટન આચાર્ય રામદેવજી દ્વારા દીપ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...