Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

ટંકારા : સરકારી જમીન ઉપર હોટલ ખડકી દેનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક બનેલી સંતકૃપા હોટલ તંત્રની નજરે ચડી ટંકારા : હાલ મોટાભાગે હાઇવે ઉપર સરકારી જમીનો કબ્જે કરી હોટલના હાટડા શરૂ કરાઇ છે ત્યારે ટંકારા મામલતદારે રાજકોટ...

મોરબી: લોખંડનો ભંગાર ચોરી કરતી ત્રિપુટી ચિચોડા સાથે ઝડપાઇ

ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી બે રાજકોટના અને એક વાછકપર બેડીના શખ્સને ઝડપી લીધા ટંકારા : હાલ ટંકારા પોલીસે મિતાણા ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી શંકાસ્પદ સીએનજી રિક્ષાને ઝડપી લઈ લોખંડનો ભંગાર ચોરતી...

ટંકારાની ઘુંનડા (ખાં) ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ

સ્ત્રી સશક્તિકરણ : સરપંચ તરીકે આશાબેન કાસુન્દ્રા અને ઉપસરપંચ તરીકે રસીલાબેન જીવાણીની વરણી મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેમાં ટંકારાની ઘુંનડા (ખાં)...

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...

ટંકારા: આર્મીમેન પી.એસ.પંડ્યાને શોધી કાઢનારને 51 હજારના ઈનામની જાહેરાત

ટંકારા : તાજેતરમા ટંકારા શહેરમાં રેવન્યુ સર્વે નંબર 25ની સોનાની લગડી જેવી કરોડોની કિંમતી જમીન અધિકારીઓ અને રાજકારણીઓએ આર્મીમેનના નામે ફાળવી હડપ કરી લીધાનો ચોંકાવનારો આરોપ લગાવી છેલ્લા ત્રણ મહિનાથી ઉપવાસી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને...

મોરબી સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રીમાં પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના શહીદ પરીવારોને એક-એક લાખનો ચેક અર્પણ કરાયા હતા સમગ્ર દેશમાં...