વાંકાનેરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો ઝેર ગટગટાવી આપઘાત
વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું...
વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના અધ્યક્ષ તરીકે નિમાયેલા દેવરામભાઈ પંડ્યાનું રાજીનામું
વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ...
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા કોરોના વોરિયર્સ...
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ તેમજ સમાજના કોરોના વોરિયર્સ નો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો હતો
શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાળંદ સમાજ ના તમામ...
કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15
મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...
વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી
વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં ફેરફારો સાથે નવા હોદ્દેદારોની આજ વરણી કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન ને મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વાંકાનેર ભાજપ માં વિવિધ...