Sunday, April 20, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો ઝેર ગટગટાવી આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું...

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના અધ્યક્ષ તરીકે નિમાયેલા દેવરામભાઈ પંડ્યાનું રાજીનામું

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ...

વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા કોરોના વોરિયર્સ...

વાંકાનેર:  શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ તેમજ સમાજના કોરોના વોરિયર્સ નો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો હતો શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાળંદ સમાજ ના તમામ...

કોરોનાનો આતંક યથાવત, વાંકાનેરના વૃદ્ધનું મૃત્યુ: કુલ મૃત્યુઆંક 15

મોરબી જીલ્લામાં કોરોનાનો કાળ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેથી જીલ્લામાં ચિતાનો માહોલ જોવા મળ્યો હતો તો આજે વધુ એક મૃત્યુ થતા મૃત્યુઆંક ૧૫ પર...

વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં વિવિધ હોદેદારોની નિમણૂક કરવામાં આવી

વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ માં ફેરફારો સાથે નવા હોદ્દેદારોની આજ વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન ને મજબૂત બનાવવા તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વાંકાનેર ભાજપ માં વિવિધ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी मे हनुमान जयंती के दिन के.एस यूनिक ग्रुप का शुभारंभ

हनुमानजी की असीम कृपा से चैत्र पूनम हनुमान जयंती के दिन केएस यूनिक ग्रुप का शुभारंभ किया जिसमें हम सब टीम के सदस्यों...

ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ

ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય...

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...