વાંકાનેર: જુના મનદુઃખનું સમાધાન કરવા મામલે પડોશીઓએ વચ્ચે તકરાર : 7 ઇજાગ્રસ્ત
બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી
વાંકાનેર : તાજેતરમા વાંકાનેરના હસનપરમાં જુના મનદુઃખનું સમાધાન કરવા મામલે બે પડોશીઓએ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને બન્ને પડોશી પરિવારો...
વાંકાનેર શહેર તાલુકા ભાજપ દ્વારા શ્રીરામ મંદિરના શિલાન્યાસના અવસર પર ભગવાન શ્રી રામ ની...
વાંકાનેર: શહેર ભાજપ દ્વારા માર્કેટ ચોક ખાતે જય શ્રી રામ ના ગગનભેદી નારા લગાવી ડી.જે. તાલે ધોધમાર વરસાદમાં પણ રામભક્તિ માં ભક્તો લીન બની દીપ પ્રગટાવી આરતી ઉતારી હતી
આજે 5 ઓગસ્ટના...
વાંકાનેર શહેરમાં એક જ દિવસમાં ચાર કેસ નોંધાયા
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય મહિલા વર્ષાબેન ગણાત્રા તથા 30 વર્ષીય પુરુષ ગોપાલભાઈ ગણાત્રા તેમજ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ પર રહેતા 60 વર્ષીય...
વાંકાનેર : ઘર બેઠા કરો સ્વયંભૂ પાતાળેશ્વર મહાદેવદાદા ના દર્શન: VIDEO
(મુકેશ પંડયા-વાંકાનેર) રાજાશાહી વખતના સ્વયંભૂ પ્રગટ પતાળીયા વોકળા નાં કાઠે બિરાજમાન શ્રી પાતાળેશ્વર મહાદેવ નયનરમ્ય દ્રશ્યો સાથે દ્રષ્ટિ ગોચર થાય છે. હાલ સારા વરસાદને લીધે ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય...
વાંકાનેર યાર્ડ રક્ષાબંધન-બકરી ઇદના તહેવારને પગલે તા. ૦૧ થી ૩ બંધ રહેશે
વાંકાનેર: તાજેતરમાં આગામી ઓગસ્ટ માસના પ્રારંભે તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૧ થી ૩ સુધી બંધ રહેશે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા પાસેથી મળતી માહિતી મુજબ રક્ષાબંધન...