વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય
વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...
વાંકાનેરમાં હજુ પણ અનેક લોકો બેદરકાર! પી.આઈ.એ માસ્ક સાથે શિખામણ પણ આપી
વાંકાનેર : હાલ વાંકાનેરમાં કોરોનાનાં કહેર વચ્ચે હજુ પણ બેદરકાર લોકોને માસ્ક સાથે સમજણ પણ શહેર પીઆઈ દ્વારા આપવામાં આવી હતી.
કોરોના મહામારી વચ્ચે હજુ પણ અમુક બેદરકાર લોકો માસ્ક પહેરવામાં ઘોર...
Big Breaking: વાંકાનેર પીપરડી ગામે બ્લાસ્ટમા ત્રણના મોત
વાંકાનેર : હાલ વાંકાનેરના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટનામાં મામલતદાર તંત્ર દ્વારા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 20 જેટલા...
હાય રે તંત્ર !! વાંકાનેરના પલાસ ગામે પાદરમાં દર્દીઓની ઝાડવા નીચે સારવાર!!
ચાની હોટલના છાંયડામાં તેમજ વૃક્ષની ડાળીએ શક્તિના બાટલા લટકાવવા પડયા : દર્દીઓ બાપડા બિચાકડા બન્યા
વાંકાનેર : હાલ મોરબી જિલ્લામાં કોરોના મહામારીની સાથે-સાથે વાયરસ તાવ શરદી ઉધરસના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવતા...
વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં આજથી ઘઉની આવક બંધ કરવામાં આવી !!
વાંકાનેર : હાલ વાંકાનેરના માર્કેટીંગ યાર્ડમાં ઘઉની આવક વધુ હોય અને હાલની કોરોનાની પરિસ્થિતિમાં હરરાજી થતી ન હોવાથી ઘઉંનો માલ વેચાયા વગર પડ્યો રહેતા આજે તા.7 થી માર્કેટીંગ યાર્ડમાં ધઉની આવક...