Saturday, June 6, 2026
Uam No. GJ32E0006963

થાનગઢ તાલુકાના વિજળીયા ગામે ઘુસાભાઇ ઝાલા દ્વારા દશેરાના શુભ દિવસે અનોખી સેવા

વિજળીયા ગામે તા.15.10.2021 ને શુક્રવાર દશેરાના શુભ દિવસે વિધવા બહેનો માતાઓ અને વૃદ્ધોને સરકાર શ્રી દ્વારા અપાતા પેન્શન અત્યારે દર મહિને વિધવા બહેનોને 1250.વૃદ્ધોને 750 રૂપિયા આપવામાં આવે છે જેમાં કાયદેસરની...

વાંકાનેર : તાલુકાની હદમાં દારૂનું કટિંગ થાય તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો...

હીરાસર વિડી વિસ્તારમાં દારૂ કટિંગ કરતા વાંકાનેરના બે ઈસમો અને કન્ટેનરચાલકને ઝડપી લઈ વાંકાનેર પોલીસ હવાલે કરાયા વાંકાનેર : હાલ વાંકાનેરના હીરાસર વિડી વિસ્તારમાં વિદેશી દારૂનું કન્ટેનર ભરી કટિંગ થઈ રહ્યું હોવાની...

વાંકાનેરના હત્યા કેસમાં તમામ આરોપીઓને પકડી પાડતી LCB તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ

એલસીબી અને વાંકાનેર પોલીસે રાજકોટથી તમામ આરોપીઓને ઝડપી લીધા  કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ પોલીસના સકંજામાં વાંકાનેર : વાંકાનેરમા ખૂન કા બદલા ખૂન ઉક્તિ મુજબ હોલ માતા મઢ નજીક બનેલા ચકચારી હત્યા...

વાંકાનેરમા ગૌવંશ ઉપર હુમલા કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ

હાલ પંચાસર ગામના ગૌરક્ષકો દ્વારા સીટી પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત વાંકાનેર : વાંકાનેરમાં ગૌવંશ પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે થતા હુમલા અંગે કાર્યવાહી કરવા ગૌરક્ષદળના પ્રમુખ દિપકભાઈ રાજગોર, અરવિંદભાઈ પનારા...

વાંકાનેર : સંભવિત વાવાઝોડાને પગલે ધારાસભ્યના કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત

હાલ ગુજરાતમાં આવનાર સંભવિત “તૌકતે” વાવાઝોડાને ધ્યાનમાં લઇ, વાંકાનેર – કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય પીરઝાદાના કાર્યાલય – વાંકાનેર ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત છે. આ વાવાઝોડા દરમ્યાન જો આપને કોઈ પણ મુશ્કેલી પડે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...