Saturday, July 19, 2025
Uam No. GJ32E0006963

ગણેશજી કરશે દરેક કષ્ટ દૂર, રાશિ અનુસાર આ રીતે કરો પૂજા અર્ચન

ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ...

રિસર્ચ : 50 ટકા મહિલાઓ રિલેશનશિપમાં બેકઅપ પાર્ટનર રાખવાનું ઈચ્છે છે

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં બેકઅપ પ્લાન લઈને આગળ વધતી હોય છે. પરંતુ જો આવું રિલેશનશિપમાં કરવામાં આવે તો. એક માર્કેટિંગ રિસર્ચ કંપની દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, 50 ટકા મહિલાઓ...

શું તમને ધનની સમસ્યા સતાવી રહી છે? તો ગણપતિનો ચમત્કારિક ઉપાય કરવાથી થશે અઢળક...

ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ...

જાણો… આપનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ (તા. 27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી)

સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ મેષ (અ.લ‌.ઈ.) સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ ૨૭ જુલાઈ સોમવાર થી ૨ઓગસ્ટ રવિવાર ૨૦૨૦ સુધી શુભ રશિફળ: અઠવાડિયાના પહેલા ભાગમાં, તમે સારી સ્થિતિમાં રહેશો. મુસાફરી ફળદાયી રહેશે. તમે કેટલાક નવા વ્યવસાય શરૂ...

જાણો 9 ડિસેમ્બર થી 15 ડિસેમ્બરનું રાશિફળ

મેષ રાશિફળ તમને ખ્યાલ આવશે કે જો તમારું સ્વાસ્થ્ય સારું છે, તો તમે જીવનના દરેક પાસાઓનો આનંદ લઈ શકો છો. આ સમયગાળા દરમિયાન, આ રાશિના મોટાભાગના લોકો, આ મુદ્દાને અનુસરે છે, તેમની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...