Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

જાણો OnePlus એ જાહેર કરી નવા ટેબ્લેટની કિંમત, આ રીતે મેળવો 7 હજાર સુધીનો...

જાણો Oneplus Pad Price: વનપ્લસે ફેબ્રુઆરીમાં તેનું પેડ રજૂ કર્યું હતું. આજે કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. ગ્રાહકો આ પેડને એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઇટ દ્વારા બે સ્ટોરેજ વેરિઅન્ટમાં...

પહેલી મે થી લાગુ થશે TRAI નો નવો નિયમ, ફેક Call અને SMS થી...

જાણો Spam Call and SMS Filter: ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય 1 મેથી સ્માર્ટફોન યુઝર્સને મોટી રાહત આપશે. ટ્રાય દ્વારા કોલિંગ અને એસએમએસ ને લઈને એક મહત્વનો નિર્ણય...

શું તમને ધનની સમસ્યા સતાવી રહી છે? તો ગણપતિનો ચમત્કારિક ઉપાય કરવાથી થશે અઢળક...

ગણેશ ચર્તુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગણેશ ચોથના દિવસે ગણેશજીની કૃપા મેળવવા માટે સરળ અને સટીક ઉપાય કરો. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશ ક્યારે પણ કોઈને પણ નિરાશ...

જાણો… આપનું આ સપ્તાહનું રાશિ ભવિષ્ય ફળ (તા. 5 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર)

સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ મેષ (અ.લ‌.ઈ.) પાંચ ઓક્ટોમ્બર સોમવાર થી ૧૧ ઓક્ટોમ્બર રવીવાર સુધી શુભ રશિફળ: આપને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમે તમારા આત્મવિશ્વાસ અને નિશ્ચયથી અઘરા કાર્યો પૂર્ણ કરશો....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...