બનાસકાંઠા : નિવૃત્ત આર્મી જવાનોને નિવૃત્તિ પછી જમીનો મળતી નથી !!
બનાસકાંઠા: હાલ જિલ્લાના નિવૃત્ત આર્મી જવાનોએ પાલનપુર ખાતે પોતાની પડતર માંગણીઓનું સત્વરે નિરાકરણ લાવવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્રારા તેમની માંગો સ્વીકારવામાં નહિ...