Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં

ગાંધીનગર: સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું...

ગાંધીનગર: કલોલના છત્રાલ હાઈવે પર મોડી સાંજે ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રોકડા 16 લાખ...

CCTV ફૂટેજ ચેક કરવાની સાથે આરોપીની શોધખોળ આદરી છે. ગાંધીનગર: કલોલ તાલુકાના છત્રાલ હાઈવે પર બુધવારે મોડી સાંજે 16 લાખની લૂંટની ઘટના બની છે. ખાનગી કંપનીનો કર્મચારી આંગડીયા પેઢીમાંથી 16 લાખ ભરેલો...

ગાંધીનગર: અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા 4 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ, 31મી ઓક્ટોબર...

તાજેતરમા ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને...

ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...