Saturday, May 17, 2025
Uam No. GJ32E0006963

ગાંધીનગર : રાજ્યમાં હોસ્પિટલો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રૂપાણીની શહેરી વિકાસ...

ગાંધીનગર. તાજેતરમા બુધવારે મોડી રાતે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ લાગેલી ભીષણ આગમાં 8 કોરોના પોઝિટિવ દર્દીઓ મોતને ભેટ્યા હતા.ઘટનાને પગલે આજે શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શહેર વિકાસ વિભાગને તાકીદ કરી છે...

કચ્છમાં પ્રા. શાળાના છાત્રો માટે અલ્પાહારની નવતર પહેલ

ભુજ, તા. 6 : કચ્છની પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને શાળામાં જ બપોરે ભોજન મળી રહે છે, પરંતુ છાત્રો જો સવારે નિશાળમાં આવે અને પ્રાર્થના પછી સવારે નાસ્તો અથવા તો અલ્પાહાર મળી...

સાવધાન ! ચીની વાયરસ ભારતમાં ઘુસ્યો

નવી દિલ્હી, તા. 6 : ચીનમાં અજંપો સર્જનાર કોરોના જેવા હ્યુમન મેટાન્યૂમો વાયરસ (એચએમપીવી)એ સોમવારે કર્ણાટક  અને ગુજરાતમાં ઘૂસણખોરી કરીને ભારતમાં ઉચાટ ફેલાવ્યો છે. કર્ણાટક અને તામિલનાડુમાં બે-બે ગુજરાત અને બંગાળમાં એક-એક...

ગાંધીધામમાં નાળાંની કામગીરીથી કંટાળી વેપારીઓ બન્યા આત્મનિર્ભર

ગાંધીધામ, તા. 6 : અહીંની મુખ્ય બજારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી પરંતુ કામમાં ઝડપ ન આવતા વેપારીઓને આત્મનિર્ભર બનવાની ફરજ પડી છે. તો વળી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe