Monday, March 31, 2025
Uam No. GJ32E0006963

ગાંધીનગર: કલોલના છત્રાલ હાઈવે પર મોડી સાંજે ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રોકડા 16 લાખ...

CCTV ફૂટેજ ચેક કરવાની સાથે આરોપીની શોધખોળ આદરી છે. ગાંધીનગર: કલોલ તાલુકાના છત્રાલ હાઈવે પર બુધવારે મોડી સાંજે 16 લાખની લૂંટની ઘટના બની છે. ખાનગી કંપનીનો કર્મચારી આંગડીયા પેઢીમાંથી 16 લાખ ભરેલો...

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં

ગાંધીનગર: સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું...

બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ 18 વર્ષની યુવતી ઇન્દિરા જિંગદીનો જંગ હારી...

ગાંધીધામમાં નાળાંની કામગીરીથી કંટાળી વેપારીઓ બન્યા આત્મનિર્ભર

ગાંધીધામ, તા. 6 : અહીંની મુખ્ય બજારમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી પરંતુ કામમાં ઝડપ ન આવતા વેપારીઓને આત્મનિર્ભર બનવાની ફરજ પડી છે. તો વળી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં સૌથી વધુ સુવિધા સંપન્ન મુરલીધર ક્રિકેટ ક્લબ વિશે માહિતી

એશિયા ખંડની સૌથી પોપ્યુલર રમત એટલે ક્રિકેટ.મોરબી જિલ્લાનું એક માત્ર ગ્રીનરી લોનવાળું, હેવી લાઈટિંગ,સ્વચ્છતા મા અગ્રેસર, પાણી થી લઈને રહેવા માટેની ઉત્તમ સવલતયુક્ત...

जानिए खाटूश्याम बाबा का इतिहास

  खाटूश्याम बाबा का संबंध महाभारत काल से है। ऐसा कहा जाता है कि खाटू श्याम पांडव पुत्र भीम के पोते हैं। पौराणिक कथा...

મોરબીના ગાયત્રીનગર સ્થિત સંકલ્પસિદ્ધ અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરાશે

મોરબી : આગામી તારીખ 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર ખાતે આવેલા સંકલ્પસિદ્ધ અંબાજી માતાજીના મંદિરે...

મોરબીની મધુસ્મૃતિ સોસાયટીમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી રહીશોમાં રોષ

મોરબી : મોરબીમાં મધુસ્મૃતિ સોસાયટી, શોભેશ્વર મંદિર નીચે ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતું હોય ત્યારે આ પાણીનો નિકાલ કરવા તેમજ રોડ રસ્તા રીપેરીંગ કરવા...