Sunday, October 12, 2025
Uam No. GJ32E0006963

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલના હેલ્પડેસ્કમાં સામાજિક અંતરનું પાલન નહીં

ગાંધીનગર: સિવિલ દિવાળી પછી વધી રહેલા કોરોનાના કેસને પગલે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. ત્યારે કોવિડની યોગ્ય માહિતી મળી રહે તે માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું...

દ્વારકા: શહેરનું એકમાત્ર ATM 10 મહિનાથી બંધ, વેપારીઓ કરશે ઉપવાસ આંદોલન

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા શહેરમાં આવેલું એક માત્ર બેન્ક ઓફ બરોડાનું ATM છેલ્લા 10 મહિનાથી બંધ છે. અવાર નવાર એને ચાલુ કરવાની માગણી કરવામાં આવી હોવા છતાં બંધ રહેતા રોષે...

ડાંગ: નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલમાંથી આકર્ષક મંદિરો અને જોવાલાયક સ્થળો બનાવ્યાં

1.85 લાખ કાચની બોટલ અને 75 કિલો લખોટીનો ઉપયોગ કર્યો છે તાજેતરમા ડાંગ જિલ્લામાં આવેલા વઘઇ તાલુકાના નીમ્બારપાડા ગામે વય નિવૃત્ત શિક્ષકે કાચની વેસ્ટ બોટલનો ઉપયોગ કરી ભારતના પ્રખ્યાત સ્થળો અને...

દાહોદ: પંચમહાલ- મહિસાગર – દાહોદ- જિલ્લામાં દિવાળી પર્વ ની અનોખી ઉજવણી

દાહોદ: છેલ્લાલાંબા સમયથી ચાલતી કોરોનાજન્ય મંદી બાદ દાહોદના બજારોમાં ઘરાકી નીકળતા વેપારી આલમમાં હર્ષોલ્લાસ છવાયો હતો. હિન્દુ પંચાંગ અનુસાર શુક્રવારે ધનતેરસ બાદ સાંજના સમયથી જ કાળીચૌદશનો પ્રારંભ થયો હોઈ શનિવારે બપોર બાદ...

છોટા ઉદેપુર : દીપાવલી પર્વના ઉત્સાહમાં જિલ્લાવાસીઓ કોરોનાને ભૂલ્યા

છોટા ઉદેપુર : હાલ પાદરામાં દિવાળીના બે દિવસ બાકી રહેતા બજારોમાં ભારે ગિરદી નીકળી હતી. જેમાં કોરોનાનો ખોફ ભૂલીને લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતાં લોકો ટોળા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...