Saturday, February 1, 2025
Uam No. GJ32E0006963

અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીની વતનમાં અંતિમવિધિ કરાશે, મકરબા હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા ગાર્ડ...

અમદાવાદ: ગત 10 જાન્યુઆરીના રોજ હ્રદયરોગનો હુમલો આવતા અમદાવાદના રેન્જ આઈજી કે.જી.ભાટીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમના સ્વજનોની આવવાની રાહ હોવાથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નહોતા. જો કે આજે તેમના મૃતદેહને...

વડોદરા: પતંગ રસિકોએ પતંગ ચગવવાની સાથે ઉંધીયાની મજા માણી, 100થી વધુ પક્ષી ઇજાગ્રસ્ત, બર્ડ...

કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના બે દિવસના પર્વમાં પતંગરસિકોને પણ મોજ પડી ગઈ છે. વડોદરાવાસીઓએ વિવિધ રંગોની પતંગો ચઢાવતા આકાશ પણ રંગબેરંગી થઈ ગયું હતું. પતંગ રસિકો સવારથી જ આકાશી પેચ લગાવવા...

તાપી : વ્યારાની સિવિલ હોસ્પિટલના આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

તાજેતરમા તાપી વ્યારાની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આઉટ સોર્સિંગ હેઠળ કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા બે મહિનાથી...

સુરેન્દ્રનગર : 16મીએ જિલ્લાના 500 આરોગ્ય કર્મીઓને 0.05 MLની રસી અપાશે, 28 દિવસ બાદ...

સુરેન્દ્રનગર: હાલ જિલ્લા માટે મંગળવારે મોડી સાંજે કોવિશિલ્ડ વેક્સિનના 9500 ડોઝ આવી પહોંચ્યા હતા. 16મીએ સુરેન્દ્રનગરના ગાંધી હૉસ્પિટલ તથા સી. યુ. શાહ મેડિકલ કૉલેજ અને ચોટીલા, ધ્રાંગધ્રા તથા લીંબડી, એમ 5...

સુરત: બર્ડ ફ્લૂના ખતરાને લઈને ઈજાગ્રસ્ત પક્ષીઓની સેવા કરનારાને PPE કિટ પહેરીને સારવાર કરવાની...

સુરતમાં પતંગના તેજ દોરાથી ઈજાગ્રસ્ત થતાં મૂંગા પક્ષીઓની સારવાર માટે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા કરવામાં આવી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં સેન્ટર બનાવીને સામાજિક સંસ્થાઓ સેવા કરી રહી છે. આ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

રાજકોટ : TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા : સાગઠિયા સહિત 3ના...

રાજકોટ: હાલ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે....

મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦...

મોરબીથી મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ

મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ...

રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ

મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય...

રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા...

રાજકોટ :  હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી...