Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ: રૈયાધાર નજી સ્કોર્પિયો કારમાંથી દારૂ સાથે 3 શખ્શોને ને રૂ. 10,25,580 ના મુદ્દામાલ...

(અલનસીર માખણી દ્વારા) રાજકોટ:  રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શોને  ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રૈયાધાર ડ્રીમસિટી પાછળથી દારૂ લઈને જતા ત્રણ શખ્શો (1)-સંજય ભીખુભાઇ...

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂક મામલે અમરેલી ભાજપ કિસાન મોરચાના ધરણાં

અમરેલી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં પંજાબમાં થયેલી ચૂક મામલે અમરેલી જિલ્લા ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે પંજાબની કૉંગ્રેસ સરકારના વિરોધ માટે આજે ધરણા યોજી હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવ્યા...

અમરેલી: મુખ્ય સેવિકાની શૈક્ષણીક લાયકાત માટે બહાર પાડેલ પરિપત્રમાં ફેરફાર જરૂરી

અમરેલી: હાલ મુખ્ય સેવિકાની પરીક્ષા અત્યાર સુધી સ્નાતક કક્ષાની લાયકાત પર લેવાતી હતી. જેમાં તમામ સ્નાતક મહિલા ઉમેદવાર પરીક્ષા આપી શકતી હતી. પરંતુ પંચાયત વિભાગે હવે આ પરીક્ષા હોમ સાયન્સ અને...

મહીસાગર: તાજેતરમા જિલ્લામાં કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાયા

મહીસાગર: તાજેતરના રિપોર્ટ મુજબ જિલ્લામાં આજે 13 કોરોના રીપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તા. 23-9-20 ના સાંજ સુધીમાં 957 કેસ પોઝિટિવ કેસ  નોધાયા છે. આજે સારવાર લઇ...

અરવલ્લી જીલ્લામાં સ્વાઈનફ્લૂનો ભરડો ૨ મહિનામાં ૨૩ કેશ પોઝિટીવ : ૨૪ કલાકમાં ૩ સ્વાઈનફ્લૂ...

અરવલ્લીઃ ગુજરાતમાં સ્વાઈનફ્લૂ નામની બીમારીમાં મોત નિપજવાનો રેસિયામાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર સ્વાઇનફ્લુ નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બે મહિનામાં ૬૦ શંકાસ્પદ સ્વાઈનફ્લૂ અને ૨૩ સ્વાઈનફ્લૂ પોઝિટીવના કેશ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...