પોલીસ કમિશ્નરની પૂછતાછ પહેલા CBI અધિકારીઓ કોલકાતા જવા રવાના
કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમાર સહિત કેટલાક હાઇ પ્રોફાઇલ શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન વધારાના અધિકારીઓને કોલકાતા જવા માટે રવાના કરવામાં આવ્યા છે
સીબીઆઈ દિલ્હી, ભોપાલ અને લખનૌ યુનિટના દસ અધિકારીઓને 20 ફેબ્રુઆરી સુધી કોલકાતા...
રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ ...
રાજકોટ: આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.
(૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ)
સરનામું :...
ભાવનગર: સમન્સ મળતા રેશ્મા પટેલ ભાવનગર LCB સમક્ષ હાજર થયા
તાજેતરમા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ગુજરાત NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ હાજરી પુરાવવા આવ્યા હતા. રેશ્મા પટેલે દુષ્કર્મની ઘટનાઓ અને પાટીદાર આંદોલન સમયે થયેલા...
સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસુ પાકનું વાવેતર ઘટયુ
હાલ મોરબી રેલવે સ્ટેશનથી પસાર થતી ડેમુ, અને નવલખી લાઈનની ગુડ્સ ટ્રેનને કારણે મોરબીના સામાકાંઠા વિસ્તાર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દિવસભર નટરાજ ફાટકે ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. જેના કાયમી ઉકેલ...
રાજકોટ સોની બજારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
(જયેશ ત્રિવેદી) રાજકોટ: રાજકોટમાં ગઈ કાલે અગમ્ય કારણોસર સોની બજારમાં આવેલ બોઘાની શેરીમાં રામનાથ પર શેરી નં. 11 માં રહેતા શાહીફુલ બંગાળી નામના યુવાને ગળેફાંસો ખાઈ લઇ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર...