Saturday, February 1, 2025
Uam No. GJ32E0006963

મહેસાણા: આર્યુવેદિક તબીબોને સર્જરીની છુટ સામે આજે હોસ્પિટલો બંધ રહેશે

હાલ રાષ્ટ્રીય શિક્ષણ નિતી 2020 અને નિતી આયોગની ચાર સમિતિઓ દ્વારા હાલમાં ચાલુ ચિકિત્સા પધ્ધતિઓને મીક્ષ કરી મિકસોપેથી બનાવવા જઇ રહેલ છે. જેના ઉગ્ર વિરોધમાં ઇન્ડિયન મેડીકલ એસોશિએશન દ્વારા શુક્રવારે મહેસાણામાં એલોપથી હોસ્પિટલોમાં...

મહીસાગર: સંતરામપુર બાયપાસ રોડ ઉપર કારમાંથી શંકાસ્પદ 200 કિલો ચાંદી સાથે બે આરોપી ઝડપાયા

હાલ સંતરામપુર બાયપાસ ઉપરથી કારમાં પસાર થઈ રહેલ શંકાસ્પદ કારને પોલીસે ઝડપી તપાસ કરતા કારમાંથી  અંદાજિત 200  કિલો ચાંદી અંદાજિત કિંમત રૃપિયા એક કરોડની ઝડપાઈ  હતી.સંતરામપુર પોલીસે બે આરોપી તેમજ ચાંદીનો...

હાય રે કળયુગ !! 14 વર્ષની પુત્રી પર નરાધમ પિતા દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં...

ખેડા: હાલ સાવલી તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ પોતાની જ ૧૪ વર્ષની પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તાજેતરમા સાવલી તાલુકામાં ઘોર કળિયુગનો...

જૂનાગઢ : જવાહર રોડ, એમજી રોડનું કામ શરૂ કરવા મનપામાં રજૂઆત, પુરતું પાણી મળે...

હાલ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે. જો કે આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી...

ગીર સોમનાથ : ગીરગઢડામાં દબાણ હટાવ કામગીરી સામે વેપારીઓનો ભારે વિરોધ

ગીર સોમનાથ : હાલ ગીર ગઢડા ગામે પસાર થતા ઉના-જામવાળા સ્ટેટ હાઇવેની બન્ને બાજુ મોટા પ્રમાણમાં થયેલા દબાણને લીધે અવાર-નવાર ટ્રાફીક જામની સમસ્યાઓ થતી હોવાથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

રાજકોટ : TRP અગ્નિકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીના જામીન મંજૂર કર્યા : સાગઠિયા સહિત 3ના...

રાજકોટ: હાલ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે....

મોરબી: અપહરણ અને બળાત્કારના કેસમાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦...

મોરબીથી મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ

મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ...

રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ

મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય...

રાજકોટમાં કાલે મહાત્મા ગાંધી નિર્વાણ દિને 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકોને મહાત્મા...

રાજકોટ :  હાલ મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ માન. પ્રધાનમંત્રી...