Thursday, February 12, 2026
Uam No. GJ32E0006963

પોરબંદરના છાયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર

પોરબંદર: પોરબંદરના છાયા વિસ્તારમાં અનેક સ્થળોએ સ્ટ્રીટ લાઇટના અભાવે અંધકાર પટ છવાયો હોવા અંગે કોંગ્રેસ દ્વારા વહીવટદારને રજૂઆત કરાઈ હતી. પોરબંદરના છાયા વિસ્તારના કોંગ્રેસ પક્ષના રામભાઇ ઓડેદરા સહિતના અગ્રણીઓ દ્વારા સંયુક્ત...

પાટણ પાલિકાના હોલની તકતીમાં આખરે ઉપપ્રમુખનું નામ લખાતાં વિવાદ શાંત થયો !

હાલ પાટણ નગરપાલિકામાં નવીન બનેલ ભવનની તકતીમાં ઉપપ્રમુખનું નામ ન હોઈ પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યારે વિવાદને ડામવા સમાધાન સ્વરૂપે ભવનમાં અંદર બનાવેલ હોલને અટલ બિહારી વાજપેઇ નામ આપી...

પંચમહાલ : ગોધરાના છાવડ ગામેથી 9.87 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઈસમો ઝડપાયા

પંચમહાલ: ખાતરના ઉપયોગ થકી ઉત્પાદન થતા અનાજ અને શાકભાજી (Vegetables) પણ આરોગ્યપ્રદ હોવાનું ખેડૂત જણાવી રહ્યો છે. ખેડૂતે પોતાની પાંચ એકર જમીન માટે માંડ 28 ચોરસ મીટર જગ્યામાં ઘર આંગણે જ...

નવસારી: જર્જરિત અહિંસા સર્કલ અડધી કિંમતે વેચવાનું નથી !

નવસારી પાલિકામાં વધુ એક સર્કલ વિવાદે ચડ્યું છે, જેમાં નગરપાલિકા પાસે આવેલા અહિંસા સર્કલ લોકભાગીદારીથી બનાવાયું હતું, તે અહિંસા સર્કલની દિવાલ 21મીની રાત્રિનાં અજાણ્યા વાહને અડફેટે તૂટી ગઇ હતી. જેનું સમારકામ...

નર્મદા: સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં જોવા મળશે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી

ભારતની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરની મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતાદિનની  ઉજવણી કરવા આવવાનાં છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...