Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

બોટાદમા આર્થિક મંદી જેવી પરિસ્થતિ સર્જાતાં વેપારીઓ મુશ્કેલીમાં

બોટાદ: તાજેતરમા કોરોના વેશ્વિક મહામારીના કારણે જે પ્રમાણે લોકડાઉન કરવામાં આવ્યા હતા. જેના લીધે નાના દુકાનદારો મુશ્કેલીમા મુકાયા હતા. આ લોકડાઉનની સીધી અસર દુકાનદારો ઉપર પડી છે. જેમા ખાસ કરીને ભાડે...

ભાવનગર: સમન્સ મળતા રેશ્મા પટેલ ભાવનગર LCB સમક્ષ હાજર થયા

તાજેતરમા પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ગુજરાત NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ હાજરી પુરાવવા આવ્યા હતા. રેશ્મા પટેલે દુષ્કર્મની ઘટનાઓ અને પાટીદાર આંદોલન સમયે થયેલા...

ભરૂચના ખેડૂતે તંત્રને જગાડવા જાહેરમાં ભીખ માંગી વિરોધ નોંધાવ્યો

હાલમાં દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા...

બનાસકાંઠા: વડગામની ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ

બનાસકાંઠા: તાજેતરમા બનાસડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકા (Vadgam Taluka)ના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ (Dinesh Bhatol)ને વોટ...

અરવલ્લીમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા : વેપારી સહિત બે દર્દીના મોત

અરવલ્લી જિલ્લામાં તાજેતરમા અનલોકની સ્થિતિમાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.ચૂંટણીઓના ઢોલ વાગી રહયા છે.ત્યારે શ્રધ્ધાભેર ઉજવાતા દ્યાર્મિક પર્વો,રોજી રોટી માટે ચલાવતા કોચીંગ કલાસીસ,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને શાળા કોલેજો ઉપર પ્રતિબંધ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...