Tuesday, June 16, 2026
Uam No. GJ32E0006963

ગાંધીનગર: કલોલના છત્રાલ હાઈવે પર મોડી સાંજે ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રોકડા 16 લાખ...

CCTV ફૂટેજ ચેક કરવાની સાથે આરોપીની શોધખોળ આદરી છે. ગાંધીનગર: કલોલ તાલુકાના છત્રાલ હાઈવે પર બુધવારે મોડી સાંજે 16 લાખની લૂંટની ઘટના બની છે. ખાનગી કંપનીનો કર્મચારી આંગડીયા પેઢીમાંથી 16 લાખ ભરેલો...

દ્વારકા : ખંભાળિયાના સોનારડીમાં કપડા ધોતા સમયે અકસ્માતે ખાડામાં ડૂબી જતા બે કૌટુંબિક બહેનોનાં...

દેવભૂમિ દ્વારકા: તાજેતરમા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડીમાં ખેતર પાસેના ખાડામાં ડૂબી જતાં બે સગીરાના મોત થયા છે. ખાડામાં ડૂબી જતાં બે કૌટુંબિક બહેનોના મોત થતાં આખા ગામમાં શોકનો માહોલ છે. ઘટનાની જાણ...

ડાંગ : છેલ્લા 5 મહિનામાં પુરૂષ નસબંધીનાં 100 ઑપરેશન થયા, વસ્તી વિસ્ફોટને રોકવા કુટુંબ...

હાલ ગુજરાતમાં સૌથી વધુ પુરુષ નસબંધીના  ઓપરેશન કરવામાં ડાંગ (Dang Gujarat) જિલ્લો અવ્વલ નમ્બર પર આવ્યો છે. વસ્તી નિયંત્રણ દેશની (Population control) સૌથી મોટી સમસ્યા છે, જેને કાબુમાં લેવા સરકાર દ્વારા વર્ષોથી...

દાહોદ: પતિએ આક્રોશમાં પ્રેમીને રહેંસી નાખ્યો

દાહોદ: તાજેતરમા મળતી માહિતી મુજબ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષિય સરબજીત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષિય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતાં. તેમની એકબીજાના ઘરે અવર-જવર પણ...

છોટા ઉદેપુર: ડોલોમાઈટ ઉદ્યોગ બંધ થઈ જતા મજૂરોનું ન છૂટકે સ્થળાંતર

છોટાઉદેપુર:  હાલ તાલુકામાં મોટા પ્રમાણમાં એક માત્ર ડોલોમાઈટ ઉદ્યોગ ચાલે છે. છોટાઉદેપુરમાં 104 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલ છે. જે ફેકટરીઓ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં હોય જેમાં કામ કરતા...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...