Monday, March 10, 2025
Uam No. GJ32E0006963

નવસારી : કેલિયા ડેમ છલકાતાં 3 તાલુકાના 19 ગામમાં ખુશીઓ પણ છલકાઇ

નવસારી: વાંસદા તાલુકના કેલિયા ગામે આવેલી ખરેરા નદી પર બનવવામાં આવેલો કેલિયા ડેમ છલકાતા વાંસદા, ખેરગામ અને ચીખલી ત્રણ તાલુકાના 19 ગામમાં ખુશીઓ પણ છલકાઇ છે. આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ સારો...

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 11 કેસ નોંધાયા

નર્મદા: તાજેતરમા જિલ્લાના રાજપીપલા શહેરના રાજેન્દ્ર સોસાયટી વિસ્તારમાં 1 અને નવાપુરા  વિસ્તારમાં  1  મળી શહેરમાં  કુલ 2  કેસ આજે નોંધાયા છે જયારે તિલકવાળા  તાલુકાના ભદરવા ગામે 1 નોંધાયો છે .નાંદોદ તાલુકા  પ્રતાપનગર ...

મહેસાણા, વિસનગરના માર્કેટયાર્ડ કૃષિ બીલના વિરોધમાં 25મીએ બંધ રહેશે

તાજેતરના કેન્દ્ર સરકારના કૃષિ બિલ વિરોધમાં ખેડૂત સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે વિસનગર ગંજબજાર વેપારી મંડળ દ્વારા પણ ખેડૂત સંગઠનો સાથે જોડાઇ તા.૨૫/૯ના રોજ માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય...

મહીસાગર: તાજેતરમા જિલ્લામાં કોરોના પોઝિટિવના 13 કેસ નોંધાયા

મહીસાગર: તાજેતરના રિપોર્ટ મુજબ જિલ્લામાં આજે 13 કોરોના રીપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તા. 23-9-20 ના સાંજ સુધીમાં 957 કેસ પોઝિટિવ કેસ  નોધાયા છે. આજે સારવાર લઇ...

સિહોર ખાતે ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના આંતક ના ભોરીગ ને લઈ...

(રિપોર્ટ: હરીશ પવાર-સિહોર) ગુજરાત રાજ્ય કક્ષાએ સામાજિક સેવા તરીકે જાણીતી એવી માનવ સેવા એજ પ્રભુ સેવા અંતર્ગત જે કોરોના વાયરસ ના આંતક.અને લોકડાઉન સમયે જે કપરા પરિસ્થિતિ સમયે સિહોર ખાતે ભરત મેમોરિયલ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દ્વારા શિક્ષણ બાબતે રજૂઆત

મોરબી 2 રાજકોટ તારીખ પ્રતિ શ્રી શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબત શિક્ષણ સુધારણા અંગે અમો આ પત્ર લખી આપ સાહેબને જણાવવા માંગીએ...

હોળીના શુભ મુહૂર્ત વિષે જાણો માહિતી યષશા જન્માક્ષરમ્ વાળા કિશનભાઈ પંડયા પાસેથી

મોરબીના જાણીતા યશસા જન્માક્ષરમ્ વાળા પરમ શ્રધ્ધેય કિશનભાઈ પંડયા ના જણાવ્યાનુસાર હોળા+અષ્ટક એટલે આઠ દિવસનો સમય જેને સામી હોળી કે સામી ઝાળનો સમય રહેવાથી શાસ્ત્રોના મત...

મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રા યોજાશે

મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વિગતો મુજબ મોરબીના નવડેલા મિત્ર મંડળ દ્વારા આયોજિત દરબારગઢ થી સાંજે...