Wednesday, May 7, 2025
Uam No. GJ32E0006963

ખેડા : વાણિયાવડ પાસે પાઇપ પસાર કરતાં હોબાળો

ખેડા: તાજેતરમા નડિયાદવાસીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની કામગીરી આખરી તબક્કામાં પહોંચી છે. જેમાં વાણિયાવડ સર્કલથી કિડની સુધી પાઇપ લાઇન ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ...

જૂનાગઢ: કોડીનારના વેલણ-માધવાડને જોડતો કોઝવે બ્રિજ જમીનદોસ્ત થતા સહેજે મોટી જાનહાનિ ટળી

જૂનાગઢ : ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી જોવા મળી રહી છે. ત્યારે કોડીનારના વેલણ-માધવાડ ગામને જોડતો કોઝવે બ્રિજ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. આ કોઝવે બ્રિજ દરિયાઈ...

ગીર સોમનાથ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાટાના અભાવે દર્દીઓને પરેશાની

ગીર સોમનાથ:  તાજેતરમા ઉનાનાં સામતેર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય હેઠળ ૧૨થી ૧૫ ગામો આવતા હોય લોકો સારવાર માટે ત્યાં જાય છે. પરંતુ સાવાર માટે આવતા દર્દી૩ઓને ઈજામાં બાંધવામાં આવતા પાટાજ ન...

ગાંધીનગર: અમદાવાદમાં સી પ્લેનનું એરોડ્રામ બનાવવા 4 હજાર ચોરસ મીટર જમીન ફાળવાઈ, 31મી ઓક્ટોબર...

તાજેતરમા ગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને...

રાજકોટની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારીનો ભોગ બન્યા કોરોના દર્દી

વૃદ્ધાના શબ્દો "મને અહીંથી લઇ જા, નહીં તો આ લોકો મારી નાખશે ,10:30 વાગ્યે ક્હ્યું "તબિયત સ્થિર છે" ;  અને 30 મિનિટમાં જ મોત  કોરોના દર્દીની સારવાર બાબતની ફાઈલ આપવામાં પણ તંત્ર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

મોરબી: પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ...

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन

मोरबी श्री श्याम मित्र मंडल ट्रस्ट मोरबी के अध्यक्ष रिछपाल बिश्नोईजी का आज जन्मदिन अवसर पर द प्रेस ऑफ इंडिया परिवार की तरफ से...