Saturday, October 11, 2025
Uam No. GJ32E0006963

વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર રજા લઈને ફરાર આજીવન કેદી મોરબીમાંથી દબોચાયો

મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ આજીવન કેદની સજા પામેલ પાકા કામના કેદીને પકડી પાડવામાં આવ્યો હતો. ગઈકાલે તા. 31 મેના રોજ પેરોલ...

કોરોના બે ડગલાં આગળ રાજકોટ બે વર્ષ પાછળ! 56 દિવસમાં ક્યા ધંધામાં કેટલું નુકસાન

રાજકોટની બજારનું 50 દિવસનું સરવૈયું શહેરમાં 17000 કરોડના વ્યવહારો ઠપ થતાં હવે માઠી દશા રાજકોટ તા.22 રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર...

રાજકોટ: RTOની અમુક સેવાઓ માટે કચેરીએ નહીં જવું પડે, લાઇસન્સ- RC બુક ઘેરબેઠાં જ...

રાજકોટ: લોકડાઉન ખુલી ગયું છે એટલે RTO વાળા એ પણ ઓન લાઈન માહિતી આપવાની થતા અમુક પ્રોસેસ ઘરે થી જ કચેરીએ ગયા વિના કરવાની સગવળ ઉભી કરો છે જેનો લાભ બધા લઇ...

રાજકોટ: ચકલા પોપટનો જુગાર રમતા ત્રણને ગાંધીગ્રામ પોલીસે ઝડપ્યા

રાજકોટ: રાજકોટમાં ચકલા પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા હતા  મળેલ મહિતી અનુસાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તેમજ સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી અજય ચૌધરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝૉન-2...

જામનગર: ખૂન કેસમાં પોલીસ જાપ્તામાથી ફરાર આરોપીને પકડી પાડતી ધ્રોલ પોલીસ

પ્રાપ્ત વિગતોનુસાર આજ રોજ જામનગર જિલ્લા જેલમાં ખૂન કેસના ગુનામાં રહેલ આરોપીને નામદાર સેશન્શ કોર્ટ જામનગર ખાતે મુદ્દતમાં લાવતા હોય તે દરમિયાન ઈમરજન્સી એક્જિટ બારી તોડીને ફરાર થયેલ હોય અને આ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકો માટે વીજ કનેક્શન લેવા અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

મોરબી: મોરબી શહેર માં વસતા તમામ વાડી વિસ્તારના તમામ ભાઈઓ તથા બહેનો માટે આજરોજ મોરબીના ધારાસભ્ય તેમજ પીજીવીસીએલ ના એમડી શ્રી કેતન જોશી...

પાટીદાર નવરાત્રી મહોત્સવમાં રૂ.29.51 લાખનો નફો 25 શહીદ પરિવારોને બોલાવીને રૂ.25 લાખની સહાય અર્પણ...

અજય લોરીયાએ આઠમા નોરતે હિસાબ રજૂ કર્યો, હવે નફાની બાકીની રકમ બીજા સેવા કાર્યોમાં ખર્ચાશે મોરબી : મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે સેવા એ જ...