Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

કરાચીમાં ઇમરજન્સી લાગુ, આખી રાત બ્લેકઆઉટ; ખૈબર પખ્તૂનખ્વામાં હાઇ એલર્ટ

ઇસ્લામાબાદમાં પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન...

જામનગર : મહાનગરપાલિકાના એન્જીનીયર, સુપરવાઇઝર અને સિક્યુરીટી ગાર્ડ મહેફીલ માણતા ઝડપાયા

  જામનગરઃ જામનગર મહાનગરપાલિકાના એન્જીનીયર સહિતના ત્રણ કર્મચારીઓ રણજીતસાગર પાર્ક ખાતે દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા છે. પોલીસે મહાપાલિકાના કર્મચારીઓ ઉપરાંત ચારેય શખ્સો સામે પીધેલા અને મહીફીલ સંબંધે અલગ-અલગ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી...

અરવલ્લી જીલ્લામાં સ્વાઈનફ્લૂનો ભરડો ૨ મહિનામાં ૨૩ કેશ પોઝિટીવ : ૨૪ કલાકમાં ૩ સ્વાઈનફ્લૂ...

અરવલ્લીઃ ગુજરાતમાં સ્વાઈનફ્લૂ નામની બીમારીમાં મોત નિપજવાનો રેસિયામાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે. અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર સ્વાઇનફ્લુ નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બે મહિનામાં ૬૦ શંકાસ્પદ સ્વાઈનફ્લૂ અને ૨૩ સ્વાઈનફ્લૂ પોઝિટીવના કેશ...

જમ્મુ-કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ

ગુજરાત સરહદેથી ઘૂસણખોરીના પગલે સેનાની ત્રણેય પાંખને સજ્જ રખાઈ છેલ્લા બે દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને પગલે જમ્મુ કાશ્મીર-પંજાબ બાદ ગુજરાતની કચ્છ સરહદ પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું...

એર સ્ટ્રાઇકથી ડરી ગયેલા પાકિસ્તાન દ્વારા LOC પર ગોળીબારઃ ભારતીય સેનાનો જોરદાર જવાબ

પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. જેમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા સાથે પાક. સરકાર ભયથી હચમચી ગઈ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...