Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

રાજકોટઃ યુવકને છરાના ૨૦થી વધુ ઘા મારનાર પકડાઈ ગયો, જુઓ CCTV

 રાજકોટ ખાતેના રવિરત્ન પાર્ક પાસે ધોળા દિવસે એક ૪૫ વર્ષિય યુવકની એક શખ્સે ૨૦થી વધુ છરાં ભોંકી હત્યા કરી હતી. ઉપરાંત નિર્દયતાથી તેના પર બાઈક પણ ચઢાવી દીધું હતું ઘટના એવી હતી...

જામનગર: હડતાલ પરના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ

જામનગર જિલ્લા પંચાયત ના આરોગ્ય કર્મચારીઓની છેલ્લા ઘણા સમય થી વિવિધ પડતર માંગણીઓને લઈ ને હડતાળ પર ઉતાર્યા છે. તેનો હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા લાલબંગલા સર્કલ ખાતે વિરોધ ના...

આ મહિલાએ 363 કિલો વજન ઘટાળીને આખી દુનિયાને ચોંકાવી દીધી, જુઓ 17 Photos, 100%...

દુનિયામાં આજે હર કોઈ મોટાપા જેવી ગંભીર બીમારીથી ગ્રસિત છે, અને તેને લીધે ઘણીવાર મૌત પણ થઇ જાતી હોય છે. એક રીપોર્ટ અનુસાર દુનિયામાં હર ત્રીજું કે ચોથું વ્યક્તિ મોટાપાનો શિકાર...

અજમેરની દરગાહમાં હવે પાકિસ્તાનીઓ માટે પ્રતિબંધ – વાંચો સમગ્ર અહેવાલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે, ત્યારે આ ઘણા બાદ દેશનો દરેક નાગરિક દુઃખની સાથે શોકમાં પણ છે અને બધા જ એકસ્વરે પાકિસ્તાનથી બદલાની માંગ...

આતંકી મસૂદ અઝહરે ફરી કરી ઝેર ભરી વાત, કહ્યું ‘પાકિસ્તાનને ભારતથી ડરવાની જરૂર નથી,...

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર કાયરતા ભર્યા હુમલા બાદ આતંકવાદી મસૂદ અઝહરે પહેલી વખત મોટું નિવેદન આપ્યું છે. આતંકવાદી મસૂદ અઝહરે એકવાર ફરી ઓડિયો રિલીઝ કરીને પીએમ મોદી માટે એક મોટી વાત કહી છે. આ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...