Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

અમદાવાદ : કોરોનાના 1 વર્ષમાં લોકોએ 1.21 લાખ કરોડ બેન્કમાં જમા કરાવ્યા

અમદાવાદ: ગુજરાતની બેન્કોમાં ડિપોઝિટ વધીને રૂપિયા 8.81 લાખ કરોડ થઇ છે. ગત 2020ના માર્ચમાં ડિપોઝિટ રૂપિયા 7.60 લાખ કરોડ હતી. કોરોનાકાળના કપરા એક વર્ષના સમયમાં પણ ગુજરાતમાં ડિપોઝિટમાં રૂપિયા 1.21 લાખ...

તાપી: વ્યારા વિરપુરમાં પત્નીએ જ ઓઢણીથી ગળે ટૂંપો આપી પતિની હત્યા કરી હતી

હાલ તાપી જિલ્લાના  વ્યારા તાલુકાનાં વિરપુર ગામે ઝઘડાળુ પત્નીએ જ ગળે ટૂંપો આપી પતિની હત્યા કર્યા બાદ તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતુ કે પતિએ જાતે...

લીંબડીના વોર્ડ નંબર-3માં લાતીપરામાં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

સુરેન્દ્રનગર: લીંબડી શહેરના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ ડે.કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદારને લેખિત ફરિયાદ આપી તપાસની માગ કરી છે.લીંબડી શહેરના વોર્ડ નં-3માં સતવારા...

સુરતના ગોપીપુરામાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા પાડોશીઓ ઘર બહાર દોડ્યા !!

સુરત : હાલ ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ભયના માહોલ વચ્ચે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ 70-100 વર્ષ જુના...

સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસુ પાકનું વાવેતર ઘટયુ

હાલ મોરબી રેલવે સ્ટેશનથી પસાર થતી ડેમુ, અને નવલખી લાઈનની ગુડ્સ ટ્રેનને કારણે મોરબીના સામાકાંઠા વિસ્તાર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દિવસભર નટરાજ ફાટકે ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. જેના કાયમી ઉકેલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...