Friday, April 11, 2025
Uam No. GJ32E0006963

મહાશિવરાત્રિ કુંભ મેળામાં ચાર દિવસમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત

જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મિની કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગિરનાર ખાતે મીની કુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરાવી મીની કુંભ મેળાની શરૂઆત કરાવી...

PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં

(અમદાવાદ બ્યૂરો અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે. તાજેતરમાં પાકિસ્તાન...

Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન

પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ,...

મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાવ સાથે ઉલ્ટીઓ, આંતરડામાં સોજો..બીજી માર્ચનાં કાર્યક્રમો રદ

ગાંધીનગર: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર...

Abhinandan LIVE: અભિનંદન ભારત પરત ફર્યા, વડા પ્રધાન મોદીએ IAF પાઇલટની હિંમતને બિરદાવી

ભારતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ. પાકિસ્તાની સેનાના કાફલા સાથે વિંગ કમાન્ડર અભિનંદન આવી પહોંચ્યા છે ભારતીય પાઇલટ વિંગ માન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...