મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા ના માતૃશ્રી નું દુઃખદ અવસાન

0
292
/

મોરબી: મોરબીના રાજપૂત સમાજના અગ્રણી અને નારાયણ સેવા સંસ્થાન ના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા ના માતૃશ્રી સ્વ. નિમુબા સજુભા ઝાલા નું આજ રોજ તા. 26-10-2020 ને આશો સુદ 11  ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે જે સદગતનું આવતા શુક્રવારે ટેલિફોનિક બેસણું રાખેલ છે જેની સર્વે સગા વ્હાલોએ નોંધ લેવી

સદગતની ઉત્તરક્રિયા આવતા શુક્રવારે તા. 6-11-2020 ના રોજ તેમના નિવાસ સ્થાને રંગપર મુકામે રાખેલ છે.

લી. દિલીપસિંહ સજુભા ઝાલા (પુત્ર) 9726598253

ઘનશ્યામસિંહ સજુભા ઝાલા (પુત્ર) 8238996548/9978553918

આર્યરાજસિંહ દિલીપસિંહ ઝાલા (પૌત્ર)

વિશ્વરાજસિંહ દિલીપસિંહ ઝાલા (પૌત્ર)

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ સદગત ના આત્માને શ્રદ્ધાંજલિ પાઠવે છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/