ગજાનંદ પાર્ક સોસાયટી માં બહેનો દ્વારા સોસાયટી ના રહીશો માટે ઉકાળા નું વિતરણ

0
306
/

હાલ સમગ્ર વિસ્તાર માં કોરોના નામની મહામારી ચાલી રહીછે ત્યારે ગજાનંદ પાર્ક સોસાયટી ના રહીશો ના સ્વછ આરોગ્ય માટે ગજાનંદ પાર્ક કમિટી ના બહેનો દ્વારા રોજે રોજ સોસાયટી માં ઉકાળા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.હાલ આવા કપરા સમય માં પણ ગજાનંદ પાર્ક સોસાયટી ના ઉપ પ્રમુખ શ્રી ગાયત્રી બેન દવે તથા કમિટી ના સભ્ય શ્રી. નીતાબેન ચૌહાણ. કોમલ બેન કલોલા. રીટાબેન ચનદેશરા. કવિતાબેન દાવા કૈયલાશબા વાઘેલા દ્વારા સોસાયટી ના રહીશો માટે સેવાકિય પ્રવુતિ કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/