મોરબીના સનાતન ધૂન મંડળ તરફથી પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 નું અનુદાન

0
100
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી:  મોરબીના સનાતન ધૂન મંડળ તરફથી પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 તેમજ કોવિડ કેર સેન્ટર કન્યા છાત્રાલયને પણ 1,1,111 નું અનુદાન આપવામાં આવેલ હતું

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સનાતન ધૂન મંડળ દ્વારા મોરબીના સંસ્કારધામ ના સ્વામીજી પ્રેમ પ્રકાશજીની પ્રેરણાથી સંતન ધૂન મંડળ દ્વારા ઉના ના વાવાઝોડાગ્રસ્ત લોકોને 1,140 (32 ટન) સિમેન્ટના પતરા ની સહાય તેમજ પાટીદાર કોવિડ કેર સેન્ટરને રૂ. 1,1,111 તેમજ કોવિડ કેર સેન્ટર કન્યા છાત્રાલયને પણ 1,1,111 નું અનુદાન આપવામાં આવેલ હતું

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/