મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે.
લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને સહાયના ફોર્મ તદન ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે. આમ, યુવાનો ગામલોકોને મદદ કરવા જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
























