મોરબી : ગીતાંજલિ વિધાલયના બાળકોએ જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટકો દ્વારા પાઠવ્યા શ્રેષ્ઠ સંદેશ

0
88
/

મોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલયના ધોરણ 5ના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શેરી નાટક કરીને ભુસાતી જતી આપણી ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી લોકો સુધી શ્રેષ્ઠ સંદેશ પાઠવી જન્માષ્ટમીની સાથર્ક ઉજવણી કરી હતી.

જેમાં બાળકૃષ્ણ જન્મોત્સવ દ્વારા શાળાના બાળકોએ ભારતીય સંસ્કૃતિ , લોક પરંપરાનુ સંવર્ધન, સંરક્ષણ અને હસ્તાંતર કરીને લોકસમાજ સુધી પહોંચાડવાનુ કામ આજે આ ધોરણ 5 ના ભુલકાઓએ કરેલ છે. તેમજ આપણા સમાજની ગામડાની પરીકલ્પના એટલે કે ગોકુળીયુ ગામ,
ગામ, ઘર, રોડ, રસ્તા શહેર સ્વચ્છ રહે તેનો પણ એક સંદેશ લોકો સુધી પહોંચાડી એક સરાહનીય કાર્ય કરેલ.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/